🕉️ દર્શન સમય
- દર્શન માટે કૃપા કરીને રાત્રે 10:30 વાગ્યા સુધી મંદિરમાં આવી જશો.
- ત્યારબાદ મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર બંધ થઈ જશે અને પ્રવેશ આપવામાં આવશે નહીં.
- આરતી, પૂજા અને અન્ય ધાર્મિક વિધિઓ મંદિરના નિયત સમય મુજબ જ યોજાશે.
ભક્તજનો માટે નિયમો, સૂચનાઓ અને રહેવાની સુવિધા
🙏 જય વિઘ્નેશ્વરી માતાજી 🙏
મંદિરની પવિત્રતા, શિસ્ત અને ભક્તજનોની સુવિધા જળવાઈ રહે તે માટે કૃપા કરીને નીચેના નિયમો અને સૂચનાઓનું પાલન કરશો.
મંદિર ખાતે ભક્તજનોની સુવિધા માટે કુલ 8 રૂમ ઉપલબ્ધ છે.




શ્રી વિઘ્નેશ્વરી માતા મંદિર સંસ્થાન
કોટવાડ, પાટણ, ગુજરાત
રૂમ બુકિંગ / માહિતી: 📞 98985 36253
🌐 www.vighneshvarimata.in
॥ જય વિઘ્નેશ્વરી માતાજી ॥