॥ ॐ ॥
જય શ્રી વિઘ્નેશ્વરી માં

શ્રી વિઘ્નેશ્વરી માતાજી મંદિર ગુજરાતના પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના કોટાવડ ગામમાં આવેલું એક પવિત્ર શક્તિપીઠ છે. ભક્તો અહીં માતાજીના દર્શન કરીને આધ્યાત્મિક શાંતિ અને આશીર્વાદ પ્રાપ્ત કરે છે.
મંદિરમાં દરરોજ આરતી, ભજન અને વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો યોજાય છે. નવરાત્રિ તથા મહા સુદ તેરસે વાર્ષિક પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાય છે.
ॐ
મંગળા આરતી
સવારે ૫:૩૦
રાજભોગ આરતી
બપોરે ૧૨:૦૦
સંધ્યા આરતી
સાંજે ૭:૦૦
શયન આરતી
રાત ૯:૦૦